ભાવનગર શહેર: કુંભારવાડામાં રોડને લઈને રોષ ફેલાયો, વિરોધ સાથે મોટી સંખ્યામાં લોકોએ કાર્યવાહી કરવાની માંગ કરી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બિસ્માર રોડને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. મહાનગરપાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજ અને પાણીની લાઈનના લઈને રોડ તોડી નાખવામાં આવ્યો હતો. જે રોડને ઝડપથી રીપેરીંગ કરવાની માંગ સાથે સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. અને મહાનગરપાલિકા કચેરી સમક્ષ ઝડપથી રોડની કામગીરી કરવાની માંગ કરાઈ હતી.