ગોધરા: વિશ્વકર્મા ચોક સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ સંગઠન ધ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
ગોધરાના વિશ્વકર્મા ચોક ખાતે ૨૪ જૂનના રોજ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે શિક્ષણમાં ભ્રષ્ટાચાર અને પેપર લીક મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે મોદી સરકારના ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક થતાં લાખો યુવાનોનું ભવિષ્ય રોળાયું છે. માત્ર NEETની તૈયારી પાછળ પરિવારોનો રૂ. ૧.૩૨ લાખ કરોડનો ખર્ચ થાય છે, જે દેશના શિક્ષણ બજેટ જેટલો છે. પરીક્ષા કૌભાંડો સામ