સિંધુ સમાજના પરિવારને મનાલીમાં નડ્યો અકસ્માત, 5 ના મૃત્યુ થયા, સિન્ધુનગર ખાતેથી પ્રમુખએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | May 11, 2026
સિંધુ સમાજના પરિવારજનો મનાલી ફરવા ગયા હતા. તે દરમિયાન તેઓનું વાહન ખીણ પડ્યું અને અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 4 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સિંધુ સેનાના પ્રમુખ કમલેશ ચંદાણીએ પ્રતિક્રિયા આપી માહિતી આપી હતી.