નર્મદા જિલ્લાના ગોરા ગામ ખાતે કેટલા દિવસથી ખેડૂતોની જમીન બાબતે વિવાહ ચાલી રહ્યો છે ત્યારે તેમાં એક ખેડૂતે ગોરા ગામના તેની જમીન ટ્રસ્ટ નામે થઇ જતાં તેને મનમાં લાગી આવતા તેઓએ ખાવા પીવાનું છોડી દેતા તેઓની હાલત ગંભીર તથા તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે તેની મુલાકાત બાદ નિરંજન વસાવાએ શું કહ્યું સાંભળો.