અમદાવાદ શહેર: શાહીબાગ અંડરપાસ આગામી 5 દિવસ આંશીક રીતે બંધ!
શાહીબાગ અંડરપાસ આગામી 5 દિવસ આંશીક રીતે બંધ! 3 એપ્રિલથી 7 એપ્રિલ સુધી દિવસ દરમિયાન બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ સમય દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગે મુસાફરી કરવાની રહેશે. અંડરપાસ ઉપર આવેલા રેલવે ટ્રેકની મરામતના લીધે અંડરપાસ બંધ કરવામાં આવશે. પોલીસ કમિશનરે બે તારીખ 4 વાગ જાહેરનામું પ્રસિદ્ધ કરી માહિતી આપી..