ભાવનગર શહેર: કૃષ્ણનગર વિસ્તારમાં માથાકૂટ સર્જાતા એક પરિવાર પર હુમલો કરાતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Jun 18, 2026
ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતેથી જણાવ્યા અનુસાર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં માથાકૂટની ઘટના બની હતી. જે ઘટનામાં પરિવારજનો પર હુમલો કરાયો હતો. જેમાં પરિવારના સભ્યોને ઈજા પહોંચી હોય જેઓને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવવામાં ઇજાગ્રસ્તે પ્રતિક્રિયા આપી હતી. ઘટના મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.