ગોધરા: શહેરમા યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંગે રાજ્ય મંત્રી રમેશ કટારાએ વિસ્તૃત માહિતી આપી
કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું વિકસિત ભારત ૨૦૪૭' ના સંકલ્પને સિદ્ધ કરવા કૃષિ રાજ્ય મંત્રીએઆહવાન કર્યું,વડાપ્રધાન રેન્દ્રભાઈ મોદીના શાસનકાળના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાત રાજ્યમાં 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ'ના મંત્ર સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ આજે સ્વામિનાયણ મંદિર ખાતે