કલ્યાણપુર: આવતીકાલે માળી ગામે ભરાશે માઈભક્તોનો મેળો; માઁ આશાપુરાના મંદિરે જાતરની ઉજવણી કરવામા આવશે.
કલ્યાણપુર તાલુકાના માળી ગામે જાગતી જ્યોત માઁ આશાપુરાના મંદિરે જાતરની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સમસ્ત ગામ, ગોઠી, માં ના ભક્તો સાથે પ્રસાદી લેશે. પરંપરાગત ચારણી રમત સહિતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે પધારવા ભાવિકોને ભાવભર્યું આમંત્રણ.