તાજેતરમાં રાપરમાં દિવ્યાંગ વેપારીને રૂપિયા ૧૫ લાખ આપીને તોતિંગ વ્યાજની વસૂલાત કરાતી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.રૂપિયા ૧૫ લાખ દર મહિને ૫ ટકા વ્યાજે લીધા હતા. આ નાણાં સામે વેપારી દર મહિને રૂપિયા ૭૫ હજાર ચૂકવતા હતા. જેની સામે ૩૦ લાખ ચુકવણું કર્યા બાદ દુકાન વેચીને આરોપીને ૧૨ લાખ આપ્યા હતા.તેમ છતાં બાકીના રૂપિયા ૩ લાખની સામે આરોપી મહિને ૧૫ હજાર ચૂકવવા કહ્યું હતું.બાતમીના આધારે આરોપી કિશોરભાની ધરપકડ કરી હતી