કેસરિયા મંદિર પાસે ભીક્ષા માંગતા વૃદ્ધા પર ફૂલ વિક્રેતાનો જીવલેણ હુમલો.પાલીતાણા તળેટી રોડ પર આવેલા કેસરિયા મંદિર પાસે ભીક્ષાવૃત્તિ કરતા હીરૂબેન નામની વૃદ્ધા પર વિજયભાઈ માળી નામના શખ્સે લાકડી વડે આડેધડ હુમલો કર્યો હતો અને શરીરે મુંઢ ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે સરકારી હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પગ બનનાર ના દિકરા દ્વારા હનુભાઈ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધ વધુ કાર્યવાહી હાથ ધરી