અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસ સામે ફરિયાદ ન લેવાના આક્ષેપો કરવામાં આવ્યા...અમદાવાદમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ...નકુલ સોનીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા...આરોપી પીડિતા સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો..ત્યારે આ મામલે જયારે પીડિતા ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં ન આવી.