ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીનું શનિવારે 3 કલાકે સરકારના નિર્ણય અને પંચાયત સંબંધિત મુદ્દે નિવેદન.. જેમાં તેમને કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકાર ભ્રષ્ટ છે.આ રાજપત્ર બહાર પાડીને સરકાર સ્વીકારી રહી છે કે ભ્રષ્ટાચાર પંચાયત સ્તરથી લઈને કેબિનેટ સુધી વ્યાપી રહ્યો છે.