ભાવનગર માલણકા ગામે બે દિવસ પહેલા હત્યા નો બનાવ બન્યો હતો.માલણકા ગામના રાધેશ મનસુખભાઈ બારૈયા નામના યુવકનું કેટલાક ઈસમો દ્વારા પ્રેમ સબંધના કારણે અપહરણ કરી વાડી વિસ્તારમાં લઈ જઈ તેને ઢોર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, યુવકને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતાજેને લઇ ગુનો હત્યામાં પરિણામ્યો. જે અંગે પોલીસે હત્યામાં સન્ડોવયેલ ત્રણ આરોપીને ઝડપી લીધા