ઉતરાયણ પર્વમા ઝોળીદાન તૅમજ પરંપરાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દર મકરસંક્રાંતિએ આ ઝોળીપર્વ નિમિત્તે વાંઠવાડી ગામે દાન એકત્રિત કરવામાં આવે છે. ત્યારે આ પવિત્ર ઝોળીપર્વમા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ જોડાયા હતા.ત્યારે ઉતરાયણના પર્વમાં તેઓ દ્વારા ઘરે ઘરે ગ્રામજનોને સાથે રાખી અન્ન, તૅમજ અન્ય ચીજોનું ઝોળીમા દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. આ ભગીરથકાર્યમાં જોડાઈ તેઓએ ધન્યતા અનુભવી હતી. ત