કલેક્ટરે દાંતા અંબાજી વિસ્તારના આદિવાસી સમાજના ભાઈ બહેનોએ શાંતિ અને સંયમ જાળવવા વિનમ્ર અપીલ કરી.
Palanpur City, Banas Kantha | Dec 14, 2025
બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે દાંતા અને અંબાજી વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોને વિનમ્ર અપીલ કરી છે તેમને કહ્યું કે હું બનાસકાંઠા કલેક્ટર તરીકે સૌને અપીલ કરું છું કે શાંતિ અને સંયમ જાળવો.
કલેક્ટરે દાંતા અંબાજી વિસ્તારના આદિવાસી સમાજના ભાઈ બહેનોએ શાંતિ અને સંયમ જાળવવા વિનમ્ર અપીલ કરી. - Palanpur City News