રાજુલા મસ્જિદ વિસ્તારમા જગદીશભાઈ પરમાર પર રોહિત મધીયા, રાહીલ માધિયા અને રહીમ માધિયા દ્વારા મારામારી અને ગાળોની ઘટના બની. આરોપીઓએ ધમકી આપી અને શારીરિક ઈજા પહોંચાડી. પોલીસે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી.
રાજુલા: રાજુલામાં મસ્જિદ પાસે જૂની અદાવતનું મનદુઃખ રાખી કરાયો હુમલો,ત્રણ સામે ફરિયાદ નોંધાઈ - Rajula News