ગોધરા: જિલ્લામાં તા.૨૩ મી એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે,૧૦ એપ્રિલ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકે
પંચમહાલ જિલ્લા માટેનો જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૪/૨૬ ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે યોજાશે. પંચમહાલ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તા.૧૦/૦૪/૨૦૨૬સુધીમાં સબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મારફતે મોકલી આપવાના રહેશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કર