Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

ગોધરા: જિલ્લામાં તા.૨૩ મી એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે,૧૦ એપ્રિલ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકે

Godhra, Panch Mahals | Mar 30, 2026
પંચમહાલ જિલ્લા માટેનો જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૪/૨૬ ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે યોજાશે. પંચમહાલ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તા.૧૦/૦૪/૨૦૨૬સુધીમાં સબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મારફતે મોકલી આપવાના રહેશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કર

MORE NEWS

ગોધરા: જિલ્લામાં તા.૨૩ મી એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે,૧૦ એપ્રિલ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકે - Godhra News