જામનગર શહેર: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની હરાજી કરવામાં આવી
જામનગર મહાનગરપાલિકા દ્વારા દુકાનોની જાહેર હરાજી નું આયોજન સવાર ના નવ વાગ્યા થી સાંજના આઠ વાગ્યા સુધી દુકાનોની જાહેર હરરાજી જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી. એન. મોદી ના આદેશ અનુસાર સતત સ્લમ શાખા દ્વારા કરવામા આવી જેમા 70 થી વધુ લોકોએ ભાગ લીધો અને બેડી આવાસ મા 3 એમ.પી.શાહ ઉધોગનગર આવાસ મા 1 અને ગોલ્ડન સીટી પાસે ના 544 આવાસ મા GF મા 23 અને FF માં 17 એમ કુલ 44 દુકાનો ની જાહેર હરરાજી થી વેચાણ થયેલ છે જેથી જેએમસી ને રૂ 6 કરો