Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

તિલકવાડા: બુંજેઠા ગામે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી માં ભ્રષ્ટાચાર થતો હોવાનો ગામ લોકોએ લગાવ્યો આક્ષેપ. જાગૃત નાગરિકે આપી માહિતી

Tilakwada, Narmada | Dec 9, 2025
તિલકવાડાના બુંજેઠાં ગામે સંરક્ષણ દિવાલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું ગામ લોકોએ લગાવ્યો આક્ષેપ. તિલકવાડા તાલુકાના બુંજેઠાં ગામે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ આ સંરક્ષણ દિવાલને કામગીરીમાં કપચી અને સળિયા વિના આ દિવાલ બનાવી દેવામાં આવી હોવાનું ગામ લોકોએ આક્ષેપ લગાવ્યો છે અને ગામ લોકો દ્વારા વિરોધ કરવામા આવતા કામગીરી બંધ કરવામાં આવી હતી ત્યારે આ બાબતે ગામ લોકોનો શું કહેવું છે તે સાંભળો
તિલકવાડા: બુંજેઠા ગામે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી માં ભ્રષ્ટાચાર થતો હોવાનો ગામ લોકોએ લગાવ્યો આક્ષેપ. જાગૃત નાગરિકે આપી માહિતી - Tilakwada News