આણંદ શહેર: કરમસદ આણંદ મનપા દ્વારા બોરસદ ચોકડી ખાતે સુશોભન ના ગ્રીન વોલ પાછળ ખર્ચેલ લાખોના ખર્ચ પાણીમાં
કરમસદ આણંદ મનપા દ્વારા બોરસદ ચોકડી ખાતે સુશોભન ના ગ્રીન વોલ પાછળ ખર્ચેલ લાખોના ખર્ચ પાણીમાં,ગ્રીન વોલ યલો થતાં પ્રજાના ટેક્સના નાણાં નો વેડફાટ, કરમસદ આણંદ મનપા બન્યા બાદ મનપા દ્વારા શહેરની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે.પરંતુ ક્યાંક પ્રજાના ટેક્સના નાણાં ના વેડફાટ થતાં હોય તેમ ચોકડી ખાતે ગ્રીન વોલ પાછળ લાખોનું આંધણ બાદ ગ્રીન વોલ યલો વોલ બનતાં પ્રજાના ટેક્સના નાણાં ના વેડફાટ કેમ? જેવા સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ