સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવનીત રિવરફ્રન્ટ રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ આ રિવરફ્રન્ટ રોડ ટ્રાફિક સમસ્યા નિવાર માટે બનાવે છે પરંતુ લોકો ઉપયોગી ન થતો હોવાથી સ્થાનિક લોકો આરીવર્તનની લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે તંત્ર દ્વારા પણ કરી અને આ રસ્તો રિવરફ્રન્ટનો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી