જસદણના આટકોટ થી વીરનગર ખાડા મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જસદણ મામલતદારને લેખિત રજૂઆત.. જસદણના આટકોટ થી વીરનગર સુધી રોડ પર મોટા પ્રમાણમાં વરસાદમાં કારણે રોડ રસ્તામાં મોટા પ્રમાણમાં ખાડાઓ હોવાથી લોકોને તેમજ વાહનોમાં નુકસાની થઈ રહી છે જેમ અમને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આટકોટ થી વીરનગર ખાડામાંય્ રસ્તા મુદે મામલતદાર ઓફિસ ખાતે લેખિત રજૂઆત કરી હતી અને આગામી સમયમાં કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી