Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: ગુજરાતીઓનું અપમાન સહન નહીં કરાય": ખડગેના નિવેદન પર શ્રી કમલમ ખાતે ભાજપના નેતાનો

Godhra, Panch Mahals | Apr 10, 2026
તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતની જનતા વિશે આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ખડગેએ ગુજરાતના લોકોને 'અભણ' અને 'મૂર્ખ' ગણાવતા, ભાજપના નેતાઓએ તેની આકરી ટીકા કરી છે અને માફીની માંગ કરી છે.

MORE NEWS

ગોધરા: ગુજરાતીઓનું અપમાન સહન નહીં કરાય": ખડગેના નિવેદન પર શ્રી કમલમ ખાતે ભાજપના નેતાનો - Godhra News