Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Aap
Indore
Bareilly
Nda
School

થરાદ: નર્મદા કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો:થરાદના રડકા પાસે ત્રણ દિવસ બાદ મૃતદેહ તરતો દેખાયો

India | Dec 1, 2025
વાવ થરાદ જિલ્લા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ થરાદના રડકા ગામ પાસે કેનાલમાં તરતો જોવા મળ્યો હતો, જેને પરિવારજનોએ બહાર કાઢ્યો હતો.માહિતી મુજબ, આ મૃતદેહ મસાભાઈ માજીરાણા (ઉંમર આશરે 60, રહેવાસી ગોલપ, વાવ અને હાલ થરાદ લખાપીર હોટલ પાછળ)નો હોવાનું જાણવા મળ્યું હતું.