Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

થરાદ: નર્મદા કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો:થરાદના રડકા પાસે ત્રણ દિવસ બાદ મૃતદેહ તરતો દેખાયો

India | Dec 1, 2025
વાવ થરાદ જિલ્લા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ થરાદના રડકા ગામ પાસે કેનાલમાં તરતો જોવા મળ્યો હતો, જેને પરિવારજનોએ બહાર કાઢ્યો હતો.માહિતી મુજબ, આ મૃતદેહ મસાભાઈ માજીરાણા (ઉંમર આશરે 60, રહેવાસી ગોલપ, વાવ અને હાલ થરાદ લખાપીર હોટલ પાછળ)નો હોવાનું જાણવા મળ્યું હતું.