ગોધરા: ગોધરામાં AC શોર્ટ સર્કિટથી ત્રીજા માળે આગ:ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
ગોધરામાં ACમાં શોર્ટ સર્કિટ બાદ ત્રીજા માળે ભીષણ આગ : કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ, જાનહાની ટળી,ગોધરા શહેરના રાની મસ્જિદ નજીક આવેલ રઝાકભાઈ કલોટાના રહેણાંક મકાનમાં ACમાં શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનના ત્રીજા માળે લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતા ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી ક