Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking
Politics
Jodhpur
Neet

દસ્ક્રોઈ: અમદાવાદને 2030 સુધીમાં 'રેબીઝ ફ્રી' બનાવવાનું લક્ષ્ય:રોડ પર રખડતા કૂતરાઓની ગણતરી શરૂ

Daskroi, Ahmedabad | May 14, 2026
અમદાવાદને 2030 સુધીમાં 'રેબીઝ ફ્રી' બનાવવાનું લક્ષ્ય:રોડ પર રખડતા કૂતરાઓની ગણતરી શરૂ, કુતરાના લોકેશન અને રસીની માહિતી સાથેની તમામ ડીટેલ મેળવાશે 'રેબીઝ ફ્રી અમદાવાદ-2030' અભિયાન અંતર્ગત શહેરમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ડોગ સેન્સસ (શ્વાન ગણતરી) હાથ ધરવામાં આવી છે. વર્ષ 2019ના સર્વે મુજબ શહેરમાં અંદાજે 2,10,000 રખડતા કુતરાઓ હતા. હાલમાં નવી ગણતરીમાં ડુપ્લીકેશન અટકાવવા માટે GPS, ફોટોગ્રાફી અને જીઓ-ટેગિંગ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી