દસ્ક્રોઈ: અમદાવાદને 2030 સુધીમાં 'રેબીઝ ફ્રી' બનાવવાનું લક્ષ્ય:રોડ પર રખડતા કૂતરાઓની ગણતરી શરૂ
અમદાવાદને 2030 સુધીમાં 'રેબીઝ ફ્રી' બનાવવાનું લક્ષ્ય:રોડ પર રખડતા કૂતરાઓની ગણતરી શરૂ, કુતરાના લોકેશન અને રસીની માહિતી સાથેની તમામ ડીટેલ મેળવાશે 'રેબીઝ ફ્રી અમદાવાદ-2030' અભિયાન અંતર્ગત શહેરમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ડોગ સેન્સસ (શ્વાન ગણતરી) હાથ ધરવામાં આવી છે. વર્ષ 2019ના સર્વે મુજબ શહેરમાં અંદાજે 2,10,000 રખડતા કુતરાઓ હતા. હાલમાં નવી ગણતરીમાં ડુપ્લીકેશન અટકાવવા માટે GPS, ફોટોગ્રાફી અને જીઓ-ટેગિંગ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી