કરમસદ આણંદ મનપા દ્વારા સેવા સદન નજીક આવેલ સાર્વજનિક પુસ્તકાલય ને મરામત ના બહાને ગત સપ્ટેમ્બરમાં બંધ કરી શહેરના નહેરૂ બાગ નજીક આવેલ સ્વાસ્થ્ય કેન્દ્ર સાથે ના મકાનમાં ખસેડવામાં આવ્યું હતું.પરંતુ પુસ્તકાલય માટે નાનો હોલ ફાળવતાં પુસ્તકાલય ના હજારો પુસ્તકો ના સમાવેશ ન થતાં શેડ ઉભો કરી નીચે મૂકતાં રઝડતા જોવા મળતાં પુસ્તકાલય ના આજીવન સભ્યો અને વાંચન રસિકોમાં નારાજગી પ્રવર્તવા પામી હોવાનું જાણવા મળેલ છે.