અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ ઉત્સવનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદ્ઘાટન...ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને INO ના સભ્યો, નિસર્ગો-પચારકો, યોગ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો જોડાયા... @ADevvrat
અમદાવાદ શહેર: અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ ઉત્સવનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદ્ઘાટન - Ahmadabad City News