દસ્ક્રોઈ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને લઈને એકતા સમિતિની બેઠક યોજાઈ
ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને લઈને એકતા સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં મેયર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, ડીસીપી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એકતા સમિતિના સભ્યો હાજર રહ્યા. રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સમયસર પૂર્ણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી. કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. મંદિર તરફથી મળેલા સૂચનો અને ગત વર્ષોના અનુભવોના આ