Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: જશોનાથ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ-સફાઈ કરાઈ

Bhavnagar City, Bhavnagar | Apr 13, 2026
ભાવનગર શહેરના દેશોના સર્કલ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીને લઈને ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: જશોનાથ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ-સફાઈ કરાઈ - Bhavnagar City News