સંતરામપુર: વાડી વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા 400 બાળકોનું જલસા નું આયોજન કરવામાં આવ્યું હતું
મુસ્લિમ સમાજ દ્વારા વાડી વિસ્તારમાં જલસા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારના તક રી રી નાથ ખા વગેરે સંબંધિત કાર્યક્રમ યોજાયો હતો બાળકોને ઇનામનું વિતરણ કરવામાં આવેલું હતું પ્રમુખની ઉપસ્થિતિમાં તારીખ 16 સાંજે 6:00 કલાકે મંગળવારના રોજ.