વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેરિટેજ માર્ચ કરવા માં આવી. આ હેરિટેજ માર્ચ રાત્રે ૭:૩૦ કલાકે માંડવી દરવાજા ખાતે થી શરૂ થઈ ન્યાયમંદિર અને ભગતસિંહ ના પૂતળા સુધી કરવા માં આવી. આ હેરિટેજ માર્ચ કરવા નો હેતુ એ છે કે છેલા ૩૦ વર્ષ થી શાસન કરતી ભારતીય જનતા પાર્ટી ને નિંદ્રા માંથી જગાડવાનો અને વડોદરા શહેર ના ઐતિહાસિક વિરાસતો સાચવવા માં નિષ્ફળ ગયા છે, ત્યારે આ યુનિટટી માર્ચ માં મોટી સંખ્યામાં