ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ શાકમાર્કેટ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલી શાક માર્કેટ નજીક બંને આવેલા રાજાશાહી વખતના ભવનાથ મહાદેવ મંદિરની દાન પેટીમાંથી અજાણ્યા તસ્કરો ટાંટકી ચોરી કરી નાસી છૂટ્યા હતા. જે સમગ્ર ઘટના મામલે મંદિરના પૂજારી મહારાજ દ્વારા પ્રતિક્રિયા આપી અને ઘટના અંગે માહિતી આપી હતી.