ફતેપુરા: વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત વાગ્ધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા
Fatepura, Dahod | Mar 23, 2025 વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત વાગ્ધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા જેમાં લોકોને પાણીનું મહત્વ સમજાવીને પાણી બચાવવાના ઉપાયો વિશે લોકોને માહિતગાર કરાયા.