ગોંડલ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે દેશની એકતા-અખંડિતતાના ઘડવૈયા 'લોહપુરૂષ' સરદાર વલ્લભભાઈ પટેલને હારતોરા કરી ભાવાંજલિ અર્પણ કરી. આ વેળાએ કિસાનો તથા વેપારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
#JanAshirwadYatra દ્વારા લોકો ની વચ્ચે રહી જન કલ્યા rameshbhaidhadukmp
Gujarat, India | Oct 8, 2021