બારડોલી: બારડોલીમાં અષ્ટવિનાયક ગણેશ મંડળ દ્વારા હથીયારધારી માણસો ગણેશ આગમન શોભાયાત્રા દરમ્યાન રાખતા પોલીસે ગુન્હો નોંધ્યો
Bardoli, Surat | Aug 21, 2025
અષ્ટવિનાયક ગણેશ મંડળની શોભાયાત્રા દરમિયાન સ્ટેશન રોડ પર ચેતક સિક્યુરિટીના હથિયારધારી માણસો જોવા મળ્યા હતા. પોલીસે...