ભાદરવી પૂનમના મહા કુંભમાં ત્રીજા દિવસે 7.20 લાખ ભક્તોએ માના દર્શન કર્યા ત્રણ દિવસમાં 14.99 લાખથી વધુ માઈ ભક્તો દર્શન
Palanpur City, Banas Kantha | Sep 4, 2025
ભાદરવી પૂનમના મહામેળા માં ત્રીજા દિવસે 7.20 લાખ કરતાં વધુ માઇ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા જોકે ત્રણ દિવસમાં કુલ...