ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે કારતક સુદ અગિયારથી શરૂ થયેલ મેળાનો આજે અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે કારતકી અગિયારસથી 9 નવેમ્બર દરમિયાન ભાતીગળ મેળોનું આયોજન કરવા આવ્યું હતું.ત્યારે આજે મેળાના અંતિમ દિવસે શુકલતીર્થનો મેળો મહાલવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.