વિરમગામ: ધાર્મિક દબાણ દૂર કર્યાનો મામલો, વળતર મામલે ઢુંઢીયા પીર બાવા દરગાહ ટ્રસ્ટ નો ખુલાસો
ધાર્મિક દબાણ દૂર કર્યાનો મામલો, વળતર મામલે ઢુંઢીયા પીર બાવા દરગાહ ટ્રસ્ટ નો ખુલાસો વિરમગામમાં નડતરરૂપ દબાણોને પાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હવે ધાર્મિક દબાણો દૂર કર્યા બાબતે વળતર મામલે ઢુંઢિયા પીર બાવા દરગાહ ટ્રસ્ટનો ખુલાસો આજરોજ તારીખ 2 ના 12:00 વાગે સામે આવ્યો છે