રાજકોટ: શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા 'વન વિક વન વોર્ડ' યોજના અંગે આરોગ્ય અધિકારીએ મનપા કચેરી ખાતેથી નિવેદન આપ્યું
Rajkot, Rajkot | Aug 19, 2025
મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અંગેની કામગીરી વિશે આજે બપોરે 1:00 વાગ્યાની આસપાસ આરોગ્ય અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું હતું...