રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને આવતીકાલે તા.૧૩/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી, શ્રી લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે.