Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

વાવ: રાછેણા માઇનોર બે કેનાલ સાત દિવસથી તૂટેલી હાલતમાં તાત્કાલિક રીપેર કરી પાણી છોડવા માંગ કરી..

India | Dec 16, 2025
રાછેણા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર બે કેનાલ છેલ્લા સાત દિવસથી તૂટેલી હાલતમાં પડી છે.જોકે સાત દિવસ પહેલા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું હતું.ગામડું પડતા જ ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા.જ્યારે કેનાલ તુટતાની સાથે જ નર્મદા વિભાગને સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ સાત દિન સુધી રીપેર કરવામાં ન આવતા ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત રહી ગયા છે.જેથી તાત્કાલિક ધોરણે કેનાલ રીપેર કરી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે.