ખજોદ કચરા કૌભાંડ માં અંતે તપાસ સમિતિની રચના,ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે શું કહ્યું,સાંભળો
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કચરો ઠાલવવાના કૌભાંડ અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.જે સમિતિમાં તપાસ સમિતીમાં ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવ,ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ,ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ, સીટી ઇજનેર ધર્મેશ ભગવાકર,એડી.સીટી ઇજનેર આશિષ નાયક તપાસ કરશે.આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે શું કહ્યું સાંભળો.