રણછોડરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ .શ્રી રવિ ભાણ દરીયાસ્થાન મંદિર રાપર, શ્રી લોહાણા મહાજન રાપર તેમજ કેમ્પ ના યજમાન માતૃ શ્રી ચતુરીબેન ડાયાભાઇ સોની તથા પિતા શ્રી ડાયાભાઇ ભાઈચંદભાઈ સોની ના સ્મારણા અર્થે .નીતાબેન મુકેશભાઈ સોની પરિવાર સહયોગ થી કરવા મા આવેલ .જેમાં 300 લોકો એ નેત્રનિદાન કરાવેલ જેમાં થી 135 લોકો ને મોતીયા તથા વેલ ના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા