સરકાર ઓછી મગફળી ખરીદશે તો આંદોલન કરાશે તેવી ચીમકી ભારતીય કિસાન સંઘના પ્રમુખે આપી
Palanpur City, Banas Kantha | Oct 24, 2025
ભારતીય કિસાન સંઘના પ્રમુખ માવજીભાઈ લોહે પ્રતિક્રિયા આપી છે કે જો સરકાર ઓછી મગફળી ખરીદશે તો આંદોલન કરાશે આ પ્રકારની તેમની ચીમકી આપી છે તેમની આ પ્રતિક્રિયા આજે શુક્રવારે રાત્રે 8:30 કલાકે સામે આવી છે.
સરકાર ઓછી મગફળી ખરીદશે તો આંદોલન કરાશે તેવી ચીમકી ભારતીય કિસાન સંઘના પ્રમુખે આપી - Palanpur City News