સાણંદ: અમદાવાદમાં 10 દિવસમાં ઝાડા ઉલટીના 217 કેસો: પાણીના જગ વેચનારા એકમોમાં તપાસ
શહેરમાં 10 દિવસમાં ઝાડા ઉલટીના 217 કેસો: પાણીના જગ વેચનારા એકમોમાં તપાસ, ગુજરાત યુનિવર્સિટી રોડ પર ઝાડ કાપી નાખતા તપાસની માંગ ઉનાળા દરમિયાન પાણીજન્ય રોગો ન થાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પાણીના જગનું વિતરણ કરનારા એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં બે જેટલા પાણીના જગના વિક્રેતાનું સેમ્પલ ફેલ આવતા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંક