મંગળવારના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે તેમને અક્ષરફાર્મ ખાતે આવેલ સ્વામિનારાયણ સંસ્થાની મુલાકાત લીધી હતી.
આણંદ શહેર: શહેરમાં અક્ષરફાર્મ ખાતે આવેલ સ્વામિનારાયણ સંસ્થાની નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી - Anand City News