યોચીચોક વિસ્તારમાં આવેલ સોસાયટીમાં દુર્ગંધ અને દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે.છેલ્લા 15 દિવસથી આ સમસ્યા ચાલી આવી છે.તેવો દાવો વિધાનસભા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ કર્યો છે.તુષાર ચૌધરીએ જણાવ્યું કે,બુધવારે યોગીચોક વિસ્તારની સોસાયટીઓમાં મુલાકાત લીધી છે.અહીંના લોકોની રજુવાત હતું કે છેલ્લા 15 દિવસથી દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે.લોકો ઝાડા ઉલટી નો શિકાર થઈ રહ્યા છે.જેથી તાત્કાલિક સમસ્યાનું નિરાકણ કરવામાં આવે.