આજે તારીખ 26 ફેબ્રુઆરી 2026 ને ગુરૂવારના સવારના અંદાજે 10:30 કલાકે ગુંદરણાથી ઠળિયા પોતાની બહેનને મુકવા જઈ રહેલા ભાઈ અને બહેનને ઝેરી મધમાખી કરડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં વિનુભાઈ માધાભાઈ સેતા તથા નીતાબેન લાલજીભાઈ ટાઢાને મધમાખી કરડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તળાજાની માધવ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની