વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા "GST રિફોર્મ્સ 2.0" અંતર્ગત સરકારે હાલમાં જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરોમાં એક મોટો અને ઐતિહાસિક ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે, અને આ લાભોને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં "GST બચત ઉત્સવ"નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ "GST બચત ઉત્સવ"ના ભાગરૂપે, આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્'